Communication between heart to heart...
જિવનમાં દુઃખ હોઇ તો જીવન મદીરા જામ થઇ જાય, આ દિલ સુરાહી ને નયન જામ થઇ જાય, તૂજ નયન માં નિહાળુ છું સઘળી રાસ-લીલા હું, જો કીકી રાધા થઇ જાય તો કાજળ શ્યામ થઇ જાય.!
Labels: gujarati, Janmashtami
Post a Comment